Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Sunday, 14 June 2020

સુશાંતસિંઘની ટ્વીટર પ્રોફાઈલમાં વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર મુકેલ છે : આ ચિત્ર બનાવ્યા પછીના વર્ષમાં વિન્સેન્ટ વાન ગોગે આત્મહત્યા કરેલ : નરેન્દ્રભાઈએ ભાવભીની અંજલિ આપી


ન્યુઝ૪હુમન મુંબઈ,તા.૧૪ : સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સુશાંતસિંઘે અકળ કારણસર આજે ગળેફાંસો ખાઈ જીવ આપ્યો છે ,પોલીસ તેના નિવાસની અંદર છે, તેની પૂર્વ મેનેજર દિશાએ 4 દિવસ પૂર્વે કનિદૈ લાકિઅ જ જીવ આપેલ હતો,

 દરમિયાન જગ પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર ખુબ જ પ્રસિદ્ધ ચિત્ર સ્ટારી નાઈટ' હામના જ પોતાના ટ્વીટર કનિદૈ લાકિઅ પ્રોફાઈલમાં અકિલા મૂક્યું છે,વિન્સેન્ટ વાન ગોગ પણ જયારે મેન્ટલ હોસ્પિટલમાં ડિપ્રેશનને લીધે સારવારમાં હતા ( પોતે પાગલ બનવા આવેલ, પોતાનો કનિદૈ લાકિઅ કાન ( ડાબો ) કાપી નાખેલ ) ત્યારે આ ચિત્ર 1889માં બનાવેલ। ત્યારબાદ 1890માં અકીલા ગોગે આત્મહત્યા કરી લીધેલ,સુશાંત પણ વિન્સેન્ટ વાન ગોગે નિરાશાના કનિદૈ લાકિઅ સમયમાં દોરેલ ચિત્ર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પ્રોફાઈલ ચિત્ર તરીકે મૂક્યું હતું,અને આત્મહત્યા કરી લીધી છે, તેની સેક્રટરીના મોત પછી કનિદૈ લાકિઅ તરત જ આત્મહત્યા કરી તેને પણ સાંકળવામાં આવે છે, તો તેની માતાનું મરણ થયેલ ત્યારબાદ ખુબ જ અસ્વસ્થ બાઇનલ અને હ્ર્દય હચમાવતું કાવ્ય લખેલ.


કનિદૈ લાકિઅ      સુશાંતસિંઘ રાજપૂતે છેલ્લે ' છિછોરે ' ફિલ્મ અભિનય આપેલ,આ ફિલ્મમાં સુશાંત સિંહ ફિલ્મમાં તેના પુત્રને સ્યુસાઇડ શા માટે કરવું તેની સમજણ કનિદૈ લાકિઅ આપે છે,

 એવી ચર્ચાઓ છે કે આર્થિક ખુબ જ મૂંઝવણમાં હતા અને તેની ગર્લફ્રેન્ડ મદદ કરી રહી હતી, પોતે પણ ખુબ જ ટેન્સનમાં હોવાનું કહેવાય કનિદૈ લાકિઅ છે,


' કાઈપો  છે'  હિન્દી ફિલ્મનું શૂટિંગ ગુજરાત અમદાવાદ-દીવ ખાતે થયેલ ત્યારે સુશાંતસિંઘે અન્ય બે એક્ટરો અમિત સદ્ અને રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકા નિભાવેલ , 2013માં આવેલ આ ફિલ્મે 92 કરોડનો બિઝનેસ કરેલ, ફિલ્મ યુટીવીએ 25 કરોડમાં બનાવેલ સ્ક્રૂવાળા અને સિદ્ધાર્થ રોય કપૂરે ફિલ્મ પ્રોડ્યુસ કરેકલ ચેતન ભગતની થ્રી મિસ્ટેક ઓફ મે લાઈફ 3 મિત્રો ઉપર આધારિત જતી,


નરેન્દ્રભાઈએ પણ તેના ટ્વીટર એકાઉન્ટ ઉપર સુશાંતસિંઘને ભાવભીની અંજલિ આપી છે ' કાઈપો છે '  ફિલ્મ 63માં બર્લિન આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આ આ ફિલ્મ દર્શાવાયેલ, ફિલ્મ ફેબ્રુ-2013આ બનેલ હતી.

નરેન્દ્રભાઈએ ટ્વીટર એકાઉન્ટ ઉપર અંજલિ આપતા લખેલ છે કે સુશાંતસિંઘ ખુબ જ પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા, અનેક લોકો તેનાથી પ્રભાવિત થયેલ, મને ખુબ આઘાત લાગ્યો છે,મારી શ્રદ્ધા તેમના ચાહકો અને પરિવાર સાથે છે ૐ શાંતિ.




No comments:

Post a Comment

THANK YOU.