ન્યૂઝ4હુમન નેટવર્ક.વડોદરાઃ સંજય લીલા ભણસાલીની પદ્માવતિ ફિલ્મનો કરણી સેના દ્વારા રાજ્ય ભરમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે આ વિરોધ હવે રાજ્ય વ્યાપી રહ્યો નથી, દેશભરમાં જુદી જુદી જગ્યાએ પદ્માવત (પદ્માવતી) ફિલ્મનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુપ્રેમ કોર્ટે ફિલ્મ રિલિઝ કરવા માટે ગ્રીન સિગન્લ આપ્યા છતાં કરણી સેના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરા ખાતે કરણી સેનાના મોટી સંખ્યામાં એકત્ર થયેલી કાર્યકરોએ રેલી યોજી થીયેટર્સના માલીકને ફિલ્મ નહી દર્શાવમા માટે આવેદન પત્ર આપ્યું છે, ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર આજે અજાણ્યા શખ્સોએ ટાયર સળગાવતા એક્સપ્રેસ વે ઉપર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.
પદ્માવત ફિલ્મને લઇને દેશ ભરમાં ઠેર ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભરમાં કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મનો ઉગ્ર વિરોધ કરતા, સંજય લીલા ભણસાલીએ પદ્માવતિ ફિલ્મનું નામ બદલી પદમાવત કરી નાખ્યુ, તેમ છતાં કરણી સેનાના કાર્યકરો દ્વારા આ ફિલ્મનો હજી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને રાજ્યભરમાં એસટી વિભાગની બસોને આગ ચંપી અને હાઇવે પર ટાયર સળગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને સામાન્ય પ્રજાને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આજે સવારે વડોદરા ખાતે કરણી સેનાના મોટી સંખ્યમાં કાર્યકર્તાઓએ ભેગા મળી રેલીનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યમાં ઉપસ્થિત કરણી સેના અને મહાકાલ સેનાના કાર્યકરો દ્વારા શહેર ભરમાં રેલી યોજી થિયેટર માલીકોને ફિલ્મ નહીં દર્શાવવા અંગે આવેદન પત્ર આપ્યું હતું. ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આજે સવારે કેટલાક અજાણ્યા શખ્સોએ ટાયર સળગાવી દેતા એક્સપ્રેસ હાઇવે પરનો વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાતા ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મ પદ્માવતના વિરોધમાં વાહન વ્યવહાર ખોરવાતા આજે રાજ્ય ભરની પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો
પદ્માવત ફિલ્મને લઇને દેશ ભરમાં ઠેર ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભરમાં કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મનો ઉગ્ર વિરોધ કરતા, સંજય લીલા ભણસાલીએ પદ્માવતિ ફિલ્મનું નામ બદલી પદમાવત કરી નાખ્યુ, તેમ છતાં કરણી સેનાના કાર્યકરો દ્વારા આ ફિલ્મનો હજી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને રાજ્યભરમાં એસટી વિભાગની બસોને આગ ચંપી અને હાઇવે પર ટાયર સળગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને સામાન્ય પ્રજાને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આજે સવારે વડોદરા ખાતે કરણી સેનાના મોટી સંખ્યમાં કાર્યકર્તાઓએ ભેગા મળી રેલીનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યમાં ઉપસ્થિત કરણી સેના અને મહાકાલ સેનાના કાર્યકરો દ્વારા શહેર ભરમાં રેલી યોજી થિયેટર માલીકોને ફિલ્મ નહીં દર્શાવવા અંગે આવેદન પત્ર આપ્યું હતું. ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આજે સવારે કેટલાક અજાણ્યા શખ્સોએ ટાયર સળગાવી દેતા એક્સપ્રેસ હાઇવે પરનો વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાતા ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મ પદ્માવતના વિરોધમાં વાહન વ્યવહાર ખોરવાતા આજે રાજ્ય ભરની પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:
Post a Comment
THANK YOU.