ન્યૂઝ૪હુંમાન,અમદાવાદ તા.૧૩: ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પરીસ્થિતીની સમીક્ષા કરીને પરીક્ષા ક્યારે યોજવી તેનો નિર્ણય કરશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કોર કમિટિની મીટિંગમા આ નિર્ણય લેવાયો છે
(8:48 pm IST)
No comments:
Post a Comment
THANK YOU.