Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Thursday 13 May 2021

ધો.૧૦ ના રીપીટર્સની પરીક્ષા ક્યારે યોજવી તે અંગે હવે પછી નિર્ણય લેવાશે.

 


ન્યૂઝ૪હુંમાન,અમદાવાદ તા.૧૩: ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પરીસ્થિતીની સમીક્ષા કરીને પરીક્ષા ક્યારે યોજવી તેનો નિર્ણય કરશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કોર કમિટિની મીટિંગમા આ નિર્ણય લેવાયો છે


(8:48 pm IST)

No comments:

Post a Comment

THANK YOU.