રાજકોટમાં કાલે વિરામ બાદ ફરી આજે કોરોનાનો ફૂંફાડો: નવા પાંચ કેસ :
ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૩૦: રાજકોટ: શહેરમાં કાલે કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો.
આજે સવારે વિદ્યા નિકુંજ- અમીન માર્ગ, નેહરુનગર-રૈયા રોડ, દૂધસાગર રોડ, બાપા સીતારામ ચોક- મવડી રોડ તથા માયાણી ચોક સહિતના વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે.
આજે નવા પાંચ કેસ નોંધાતા શહેરનો કુલ આંક 164 થયો છે.
No comments:
Post a Comment
THANK YOU.